ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ?

લોહયુગ
નવાશ્મયુગ
આપેલ પૈકી એક પણ નહીં
આદિઅશ્મયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ?

મુઝફર શાહ
અલાઉદ્દીન ખીલજી
અકબર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?

આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય
આપેલ પૈકી કોઇ નહી
સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ
ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP