Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ?

ઈ કોલાઈ
હિપેટાઈટીસ
ટયુબરકલ બેસીલસ
બેસીલસ એન્થ્રેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બીસેંટ
મહર્ષિ અરવિંદ
બાલ ગંગાધર તિલક
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

ભારતીય પ્રશાસનિક સેવા
ભારતીય વિદેશ સેવા
ભારતીય પોલીસ સેવા
ભારતીય વન સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રીક્ટર (રિચર) માપક્રમ શું માપે છે ?

મેગ્માનું તાપમાન
ભૂકંપની વ્યાપકતા
ભૂકંપની તીવ્રતા
સીરભંગ પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP