ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?

વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્"
કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર"
વિશાખાદત "મુદ્રારાક્ષસ"
હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?

ડાહ્યાભાઈ મહેતા
સર ચીનુભાઈ બેરોનેટ
બેરિસ્ટર જીવનલાલ દેસાઈ
શેઠ અંબાલાલ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ?

પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ
લુણાવાડાના રામક્રિપા
ઓખામંડળના વાઘેર
માતરના ઠાકુર હરિસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP