ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? દીનબંધુ એન્ડ્રુજ જવાહરલાલ નેહરુ મીરાબેન મહાદેવભાઈ દેસાઈ દીનબંધુ એન્ડ્રુજ જવાહરલાલ નેહરુ મીરાબેન મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા શંકરસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ચતુરભાઈ પટેલ ગોકળદાસ પારેખ કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ચતુરભાઈ પટેલ ગોકળદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવાન શ્રી મલ્લિનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ? ગાંધીનગર પાટણ અમદાવાદ મહેસાણા ગાંધીનગર પાટણ અમદાવાદ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાવાગઢમાં કાલિકા માતાના મંદિર પર કોની દરગાહ આવી છે ? હસનપીર સદનશા પીર હાજીપીર ગરીબશા પીર હસનપીર સદનશા પીર હાજીપીર ગરીબશા પીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP