ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ?

રતિલાલ સો. નાયક
ચંદુલાલ બેચરદાસ પટેલ
કે. કા. શાસ્ત્રી
યોગેન્દ્ર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાદેવભાઈ દેસાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ?

છબીલદાસ મહેતા
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
બાબુભાઈ જશાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP