કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી ભગવાન શિવની ગદા શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી હતી. આ મંદિર કયા સ્થળે આવેલ છે ?

નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર
કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર
રૂરકીના શંકરાચાર્ય પર્વત પર
ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો.

વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે.
છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે.
આપેલ તમામ
વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ઉત્તર ભારતના પ્રથમ ઓર્કિડ કન્ઝર્વેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

ઉત્તર પ્રદેશ
હરિયાણા
બિહાર
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં HAL એ ક્યા નાગરિક વિમાનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે ?

હિન્દુસ્તાન - 428
હિન્દુસ્તાન - 528
હિન્દુસ્તાન - 228
હિન્દુસ્તાન - 338

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP