કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ક્યા રાજનેતાની જયંતી મનાવવા માટે 20 ઓગસ્ટના રોજ ભારતભરમાં ‘સદભાવના દિવસ’ મનાવવામાં આવે છે ?

ઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
મોરારજી દેસાઈ
ફિરોજ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતમાં ‘ફ્રેન્ડશિપ ડે’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર
જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર
સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર
જૂન મહિનાનો પ્રથમ રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP