Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

મહાત્મા ગાંધી
નરસિંહ મહેતા
સરોજિની નાયડુ
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જોડકા જોડો.
P. અરૂણાચલ પ્રદેશ
Q. આસામ
R. ગોવા
S. ઝારખંડ
1). દિસપુર
2). ઇટાનગર
3). રાંચી
4). પણજી

P-1, Q-2, R-4, S-3
P-4, Q-3, R-2, S-1
P-3, Q-4, R-1, S-2
P-2, Q-1, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

મહાદેવભાઇ દેસાઇ
સરદાર વલ્લભભાઇ પટેલ
સરોજિની નાયડુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP