Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પેન્સિલમાં શું વપરાય છે ? ગ્રેફાઇટ ફોસ્ફરસ સિલીકોન કોલસો ગ્રેફાઇટ ફોસ્ફરસ સિલીકોન કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી નરસિંહ મહેતા સરોજિની નાયડુ રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જોડકા જોડો.P. અરૂણાચલ પ્રદેશQ. આસામR. ગોવાS. ઝારખંડ1). દિસપુર2). ઇટાનગર 3). રાંચી4). પણજી P-1, Q-2, R-4, S-3 P-4, Q-3, R-2, S-1 P-3, Q-4, R-1, S-2 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-4, S-3 P-4, Q-3, R-2, S-1 P-3, Q-4, R-1, S-2 P-2, Q-1, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) "હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ? મહાદેવભાઇ દેસાઇ સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ ગાંધીજી મહાદેવભાઇ દેસાઇ સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૫ નો કાર્યક્રમ કયાં યોજાયો ? ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP