Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

રવિન્દ્રનાથ ટાગોર
નરસિંહ મહેતા
મહાત્મા ગાંધી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ક્રિકેટ વર્લ્ડ કપ - 2015 ની મેચો કયા દેશમાં યોજવામાં આવેલ હતી ?

ઓસ્ટ્રેલીયા
ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ
આપેલ પૈકી કોઈ નહીં
ન્યુઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP