Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું.

ચામુંડરાજ
દુર્લભરાજ
કુમારપાળ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ?

ધાબા બાગકામ
રસોડા બાગકામ
સુપોષકતાકરણ
વૈશ્વિક તાપમાન વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ?

નિયોજન
નાઇટ્રોજન
કાર્બન ડાયોકસાઇડ
કાર્બન મોનોકસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP