Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું.

કુમારપાળ
ચામુંડરાજ
દુર્લભરાજ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે.

X અને Y બંને ખૂન માટે જવાબદાર છે.
X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી.
ફકત X ખૂન માટે જવાબદાર છે.
ફકત Y ખૂન માટે જવાબદાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય

ફક્ત P સાચું છે.
ફક્ત Q સાચું છે.
P અને Q - બંને ખોટા છે.
P અને Q - બંને સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP