Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મેહમૂદ ‘બેગડો” કેમ કહેવાય છે ? તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી. કાળિયાર નીલગાય વાઘ સિંહ કાળિયાર નીલગાય વાઘ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC મુજબ(1) કલમ 302 - ખૂનની સજા(2) કલમ 307 – ખૂનની કોશિષની સજા(3) કલમ 379 - ચોરીની સજા(4)કલમ 395 - ધાડની સજા 1, 2, 3 સાચા ફકત 1 સાચું 1, 2, 3 અને 4 બધા સાચા 1 અને 2 સાચા 1, 2, 3 સાચા ફકત 1 સાચું 1, 2, 3 અને 4 બધા સાચા 1 અને 2 સાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય P અને Q - બંને ખોટા છે. ફક્ત P સાચું છે. ફક્ત Q સાચું છે. P અને Q - બંને સાચા છે. P અને Q - બંને ખોટા છે. ફક્ત P સાચું છે. ફક્ત Q સાચું છે. P અને Q - બંને સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર જવાહરલાલ નહેરૂ સી. રાજગોપાલા ચારી રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર જવાહરલાલ નહેરૂ સી. રાજગોપાલા ચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વાઇન ફલુ કયા વાયરસથી ફેલાય છે. T1 N1 B1 N1 H1 N1 C1 D1 T1 N1 B1 N1 H1 N1 C1 D1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP