ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

શામળ ભટ્ટ
નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
નરસિંહરાવ દિવેટીયા
સંત પુનિત મહારાજ
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP