Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ.
ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ.
ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ.
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

આત્મ કુંડ
સૂરજ કુંડ
ધીરજ કુંડ
દામોદર કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય

P અને Q - બંને સાચા છે.
ફક્ત Q સાચું છે.
P અને Q - બંને ખોટા છે.
ફક્ત P સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ક્રિકેટ વર્લ્ડ કપ - 2015 ની મેચો કયા દેશમાં યોજવામાં આવેલ હતી ?

ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ
ઓસ્ટ્રેલીયા
ન્યુઝીલેન્ડ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP