Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે ?

આપેલ પૈકી કોઈ નહીં
કિરણ બેદી
નરેન્દ્ર મોદી
અરવિંદ કેજરીવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

રવિન્દ્રનાથ ટાગોર
સરોજિની નાયડુ
નરસિંહ મહેતા
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય

P અને Q - બંને સાચા છે.
ફક્ત P સાચું છે.
P અને Q - બંને ખોટા છે.
ફક્ત Q સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP