Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
”હકીકત" એટલે શું ?

ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

સરોજિની નાયડુ
રવિન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ?

સુપોષકતાકરણ
વૈશ્વિક તાપમાન વધારો
ધાબા બાગકામ
રસોડા બાગકામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વાકય સાચું છે ?
(P) લખાણ એ દસ્તાવેજ છે.
(Q) મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે.

ફક્ત Q સાચું છે.
ફક્ત P સાચું છે.
P અને Q - બંને સાચા છે.
P અને Q - કોઇ સાચા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP