Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.

ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે.
તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે.
તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે.
ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
પત્રકારિત્વના ક્ષેત્રમાં
બાળમજૂરોને છોડાવવા
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

સરોજિની નાયડુ
નરસિંહ મહેતા
રવિન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
યોગ્ય જોડકા જોડો.
(P) બ્રહ્મો સમાજ
(Q) આર્ય સમાજ
(R) વહાબી આંદોલન
(S) પંચમહાલ ભીલ સેવા મંડળ
(1) દયાનંદ સરસ્વતી
(2) ઠકકરબાપા
(3) સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા
(4) રાજા રામમોહન રાય

P-4, Q-1, R-3, S-2
P-3, Q-2, R-4, S-1
P-4, Q-1, R-2, S-3
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન-૨૦૧૫ ના દિલ્હી ખાતેનો ઉજવણીના ”ચીફ ગેસ્ટ” હતા ?

ચીનના પ્રેસિડેન્ટ
આપેલ પૈકી કોઈ નહીં
અમેરિકાના પ્રેસિડેન્ટ
જાપાનના પ્રાઇમ મિનિસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP