Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.

તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે.
તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે.
ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે.
ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

મહાદેવભાઇ દેસાઇ
ગાંધીજી
સરદાર વલ્લભભાઇ પટેલ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
રાજયના બંધારણીય વડા કોણ હોય છે ?

રાજયપાલ
વિધાનસભા અધ્યક્ષ
મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

ડો. ભીમરાવ આંબેડકર
સી. રાજગોપાલા ચારી
રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP