Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવિન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા સરોજિની નાયડુ મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા સરોજિની નાયડુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? ક્ષુપ નીંદણ વૃક્ષ ઘાસ ક્ષુપ નીંદણ વૃક્ષ ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ? રાજેન્દ્ર પ્રસાદ એ.પી.જે.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી રાજેન્દ્ર પ્રસાદ એ.પી.જે.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વાઇન ફલુ કયા વાયરસથી ફેલાય છે. C1 D1 H1 N1 T1 N1 B1 N1 C1 D1 H1 N1 T1 N1 B1 N1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP