Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

મહાત્મા ગાંધી
રવિન્દ્રનાથ ટાગોર
સરોજિની નાયડુ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC મુજબ

ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે.
ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી.
ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી.
ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો ?

સુનિતા વિલીયમ્સ
કલ્પના ચાવલા
ગીત શેઠી
લજ્જા ગોસ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP