Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

રવિન્દ્રનાથ ટાગોર
નરસિંહ મહેતા
સરોજિની નાયડુ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહન રાય
રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ?

રાજેન્દ્ર પ્રસાદ
એ.પી.જે.અબ્દુલ કલામ
પ્રતિભા પાટીલ
પ્રણવ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?

અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 302
અનુચ્છેદ - 360
અનુચ્છેદ - 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP