Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

સરોજિની નાયડુ
મહાત્મા ગાંધી
નરસિંહ મહેતા
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?

અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 356
અનુચ્છેદ - 360
અનુચ્છેદ - 302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ?

ધાબા બાગકામ
સુપોષકતાકરણ
રસોડા બાગકામ
વૈશ્વિક તાપમાન વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP