Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.

ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે.
ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે.
તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે.
તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ?

જવાહરલાલ નહેરૂ
રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઇ પટેલ
ડો. ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP