Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું.

દુર્લભરાજ
ચામુંડરાજ
કર્ણદેવ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ?

એ.પી.જે.અબ્દુલ કલામ
રાજેન્દ્ર પ્રસાદ
પ્રણવ મુખરજી
પ્રતિભા પાટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP