Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

નરસિંહ મહેતા
રવિન્દ્રનાથ ટાગોર
સરોજિની નાયડુ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

રાજા રામમોહન રાય
રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC મુજબ
(1) કલમ 302 - ખૂનની સજા
(2) કલમ 307 – ખૂનની કોશિષની સજા
(3) કલમ 379 - ચોરીની સજા
(4)કલમ 395 - ધાડની સજા

1, 2, 3 સાચા
1 અને 2 સાચા
1, 2, 3 અને 4 બધા સાચા
ફકત 1 સાચું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP