ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

લાભશંકર ઠાકર
રમણલાલ દેસાઈ
પીતાંબર પટેલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ?

આપેલ માંથી કોઈ નહી
આધુનિક કવિતાના જ્યોતિર્ધર
સેહની
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP