ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો શબ્દાનુપ્રાસ વર્ણસગાઈ ઉપમા અનન્વય શબ્દાનુપ્રાસ વર્ણસગાઈ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? ગિજુભાઈ - બાળ સાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી દયારામ - ગરબી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળ સાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી દયારામ - ગરબી અખો - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી કયો કાવ્યપ્રકાર જાપાનીઝ કાવ્યપ્રકાર છે ? હાઈકુ મુક્તક સોનેટ ભડલીગીત હાઈકુ મુક્તક સોનેટ ભડલીગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક ક્યું છે ? શ્રાવણી પશ્ર્ચિમ અજાણ્યું સ્ટેશન મરીચિકા શ્રાવણી પશ્ર્ચિમ અજાણ્યું સ્ટેશન મરીચિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ? કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી રાજા રામમોહન રાય હાજી મોહમ્મદ અલારખા શિવજી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી રાજા રામમોહન રાય હાજી મોહમ્મદ અલારખા શિવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP