Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? ફિલ્મ સાહિત્ય નાટ્ય નૃત્ય ફિલ્મ સાહિત્ય નાટ્ય નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા ?(1) જ્ઞાની ઝેલસિંહ (2) નીમલ સંજીવ રેડ્ડી(3) અબ્દુલ કલામ(4) હમીદ અન્સારી 1, 2, 3, 4 1, 2 1, 2, 4 1, 2, 3 1, 2, 3, 4 1, 2 1, 2, 4 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી ?(1)શ્રીનગર(2)પઠાણકોટ(3)કારગિલ(4)લેહ 1, 2 માત્ર 4 2, 3, 4 માત્ર 2 1, 2 માત્ર 4 2, 3, 4 માત્ર 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે ? ડેમનું પાણી વરસાદનું પાણી તળાવનું પાણી કુવાનું પાણી ડેમનું પાણી વરસાદનું પાણી તળાવનું પાણી કુવાનું પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) રતાંધળાપણુ અટકાવવા દર્દીને કયું વિટામીન આપવું જોઈએ ? C B A D C B A D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP