Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ
(Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક
(S) રવિશંકર રાવળ : ચિત્રકાર

તમામ સાચા નથી.
તમામા સાચા છે.
માત્ર 3 સાચું નથી.
3, 4 સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?

ગુજરાત પોલીસ એકટ ૧૪૪
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪
આઇ.પી.સી. કલમ ૧૪૪
સી.આર.પી.સી. કલમ ૧૪૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારીત છે ?

સંસદીય લોકતંત્ર
સત્તાના વિકેન્દ્રીકરણ
પ્રમુખશાહી પદ્ધતિ
સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP