Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? લોકસભા રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ લોકસભા રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ (Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક (S) રવિશંકર રાવળ : ચિત્રકાર તમામ સાચા નથી. તમામા સાચા છે. માત્ર 3 સાચું નથી. 3, 4 સાચા છે. તમામ સાચા નથી. તમામા સાચા છે. માત્ર 3 સાચું નથી. 3, 4 સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી ? ચંપારણ સાબરમતી વર્ધા કરમસદ ચંપારણ સાબરમતી વર્ધા કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ? ગુજરાત પોલીસ એકટ ૧૪૪ ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪ આઇ.પી.સી. કલમ ૧૪૪ સી.આર.પી.સી. કલમ ૧૪૪ ગુજરાત પોલીસ એકટ ૧૪૪ ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪ આઇ.પી.સી. કલમ ૧૪૪ સી.આર.પી.સી. કલમ ૧૪૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારીત છે ? સંસદીય લોકતંત્ર સત્તાના વિકેન્દ્રીકરણ પ્રમુખશાહી પદ્ધતિ સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા સંસદીય લોકતંત્ર સત્તાના વિકેન્દ્રીકરણ પ્રમુખશાહી પદ્ધતિ સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP