Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે.
કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
ઉમાશંકર જોષી
રવિશંકર મહારાજ
મો.ક. ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જયારે કોઇ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઇ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ?

ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે.
પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે.
પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે.
ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP