Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો ?

ન્યુટન
આર્કીમિડિઝ
આઇન્સ્ટાઇન
પાબ્લો પિકાસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

ઉપરજાય છે.
કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.
કોઇ અસર થતી નથી.
નીચે જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP