Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ?

ઇ.પી.કો.ક. 489(ક)
ઇ.પી.કો.ક. 498(ક)
ઇ.પી.કો.ક. 489
ઇ.પી.કો.ક. 498

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

ઉમાશંકર જોષી
મો.ક. ગાંધી
રવિશંકર મહારાજ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

માત્ર 4 સાચું નથી.
માત્ર 1 સાચું નથી.
1, 4 સાચું નથી.
3 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP