Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

માત્ર 1 સાચું નથી.
1, 4 સાચું નથી.
3 સાચું નથી.
માત્ર 4 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?

ઇન્દિરા ગાંધી
મહાત્મા ગાંધી
મોરારજી દેસાઇ
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે ?

વરસાદનું પાણી
કુવાનું પાણી
તળાવનું પાણી
ડેમનું પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
હૃદય કયા તંત્રનો ભાગ છે ?

શ્વસન તંત્ર
ઉત્સર્ગ તંત્ર
રૂધિરાભિસરણ તંત્ર
પ્રજનન તંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP