Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

માત્ર 4 સાચું નથી.
માત્ર 1 સાચું નથી.
1, 4 સાચું નથી.
3 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) રવિન્દ્રનાથ ટાગોર
(Q) મહાત્મા ગાંધી
(R) સુભાષચંદ્ર બોઝ
(S) ડો. રાજેન્દ્ર પ્રસાદ
(1) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ
(2) આઝાદ હિન્દ ફોજ
(3) રાષ્ટ્રપિતા
(4) ગીતાંજલિના રચયિતા

P-3, Q-2, R-4, S-1
P-4, Q-3, R-2, S-1
P-2, Q-1, R-3, S-4
P-3, Q-4, R-1, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સુનામી શાના કારણે ઉદ્ભવે છે ?

દરીયામાં ધરતીકંપથી
દરીયા કિનારે વાવાઝોડાથી
દરીયામાં હિમપ્રપાતથી
દરીયામાં વાવાઝોડાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP