Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

મૂત્રપીંડની બિમારી
પાચનતંત્રની બિમારી
હૃદયની બિમારી
ડાયાબીટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) ઉમાશંકર જોષી
(Q) મલ્લિકા સારાભાઇ
(R) રવિશંકર મહારાજ
(S)બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વમુખ્યમંત્રી

P-3, Q-2, R-4, S-1
P-3, Q-4, R-1, S-2
P-3, Q-2, R-1, S-4
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.
નીચે જાય છે.
ઉપરજાય છે.
કોઇ અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP