Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

પાચનતંત્રની બિમારી
હૃદયની બિમારી
ડાયાબીટીસ
મૂત્રપીંડની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
400 રૂપિયાના બુટ ઉપર 4 ટકા ડિસકાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ?

422.40 રૂ.
434.40 રૂ.
424.60 રૂ.
430.40 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

આઇ.પી.સી. કલમ 154
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154
સી.આર.પી.સી. કલમ 154
ગુજરાત પોલસી એકટ કલમ 154

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

રઘુવીર ચૌધરી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP