Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

મૂત્રપીંડની બિમારી
હૃદયની બિમારી
ડાયાબીટીસ
પાચનતંત્રની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P)અન્ના હજારે
(Q) દિપક પારેખ
(R) હરીશ સાલવે
(S) મહેશ ભૂપતિ
(1) વકિલ
(2) બેન્કર
(3) ગાંધીવાદી સામાજિક કાર્યકર
(4) ખેલાડી

P-3, Q-2, R-4, S-1
P-3, Q-2, R-1, S-4
P-2, Q-3, R-1, S-4
P-3, Q-1, R-2, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે.
કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી.
કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP