Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

હૃદયની બિમારી
પાચનતંત્રની બિમારી
મૂત્રપીંડની બિમારી
ડાયાબીટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ઉદર પટલ શરીરની કઇ ક્રિયામાં મદદ કરે છે ?

પ્રજનનક્રિયા
શ્વસનક્રિયા
પાચનક્રિયા
ઉત્સર્ગ ક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે
તેમાંથી તાંબું મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

અક્ષયકુમાર
આમિર ખાન
અમિતાભ બચ્ચન
અભિષેક બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP