Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

ઉમાશંકર જોષી
ગુણવંત શાહ
રવિશંકર મહારાજ
મો.ક. ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ?

સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ઉદર પટલ શરીરની કઇ ક્રિયામાં મદદ કરે છે ?

ઉત્સર્ગ ક્રિયા
શ્વસનક્રિયા
પ્રજનનક્રિયા
પાચનક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP