Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ?

સવિનય કાનુનભંગ ચળવળ
સ્વદેશી ચળવળ
‘ભારત છોડો’ ચળવળ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ?

ગૃહપ્રધાન
નાયબ વડાપ્રધાન
કોંગ્રેસ પક્ષના પ્રમુખ
નાણા પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?

સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા
લોકો દ્વારા સીધી
ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા
ફકત લોકસભાના સભ્યો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

માત્ર 4 સાચું નથી.
1, 4 સાચું નથી.
માત્ર 1 સાચું નથી.
3 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP