Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?

આઇ.પી.સી. કલમ ૧૪૪
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪
સી.આર.પી.સી. કલમ ૧૪૪
ગુજરાત પોલીસ એકટ ૧૪૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

હૃદયની બિમારી
ડાયાબીટીસ
મૂત્રપીંડની બિમારી
પાચનતંત્રની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘વંદે માતરમ્’ની રચના કોણે કરી ?

રવિન્દ્રનાથ ટાગોર
કવિ ઇકબાલ
શરદચંદ્ર ચેટરજી
બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP