ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ 'મુસ્તફાબાદ' કયા રાજવીએ આપ્યું હતું ?

બહાદુર શાહ
મહેમુદ બેગડો
મુઝફ્ફરશાહ બીજો
અહેમદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ?

મુઝફર શાહ
ઔરંગઝેબ
અકબર
અલાઉદ્દીન ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ?

સુલતાન મુઝફ્ફરશાહ
ઔરંગઝેબ
અકબર
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP