ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ 'મુસ્તફાબાદ' કયા રાજવીએ આપ્યું હતું ? મુઝફ્ફરશાહ બીજો મહેમુદ બેગડો અહેમદ શાહ બહાદુર શાહ મુઝફ્ફરશાહ બીજો મહેમુદ બેગડો અહેમદ શાહ બહાદુર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? જામસાહેબ રતુભાઈ અદાણી સરદાર પટેલ કનૈયાલાલ મુનશી જામસાહેબ રતુભાઈ અદાણી સરદાર પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 અને 2 2 અને 3 1, 2 અને 3 1 અને 3 1 અને 2 2 અને 3 1, 2 અને 3 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ? પાટણ સુરત સોમનાથ અમદાવાદ પાટણ સુરત સોમનાથ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ? રેવંતગિરિ રાસુ રણમલચરિત સુરત સંગ્રામ કાન્હદડે પ્રબંધ રેવંતગિરિ રાસુ રણમલચરિત સુરત સંગ્રામ કાન્હદડે પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? મૈત્રક યુગ ચાવડા યુગ સલ્તનત યુગ શર્યાતિ યુગ મૈત્રક યુગ ચાવડા યુગ સલ્તનત યુગ શર્યાતિ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP