ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો.

યમક
શ્લેષ
ઉત્પ્રેક્ષા
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ?

નંદલાલ બોઝ
ગુલઝારીલાલ નંદા
રાજા રવિ વર્મા
પ્રમોદકુમાર ચેટર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયો વિકલ્પ સાચો નથી ?

ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા
મારી હકીકત - નર્મદ
કાન્હડદે - પદ્મનાભ
લક્ષ્મી - ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સુરેશ જોષી
સુરેશ ભટ્ટ
ધ્રુવશંકર આનંદ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP