ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. યમક શ્લેષ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારૂ જીવન એ જ મારી વાણી' ગ્રંથના રચયિતા કોણ છે ? મહાદેવ દેસાઈ ગાંધીજી નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ મહાદેવ દેસાઈ ગાંધીજી નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ? નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા રાજા રવિ વર્મા પ્રમોદકુમાર ચેટર્જી નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા રાજા રવિ વર્મા પ્રમોદકુમાર ચેટર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? સુરેશ જોષી ગૌરીશંકર જોષી ઉમાશંકર જોષી નટવરલાલ પંડ્યા સુરેશ જોષી ગૌરીશંકર જોષી ઉમાશંકર જોષી નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો વિકલ્પ સાચો નથી ? ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા મારી હકીકત - નર્મદ કાન્હડદે - પદ્મનાભ લક્ષ્મી - ખબરદાર ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા મારી હકીકત - નર્મદ કાન્હડદે - પદ્મનાભ લક્ષ્મી - ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ? સુરેશ જોષી સુરેશ ભટ્ટ ધ્રુવશંકર આનંદ સ્વામી આનંદ સુરેશ જોષી સુરેશ ભટ્ટ ધ્રુવશંકર આનંદ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP