ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા યમક શબ્દાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા યમક શબ્દાનુપ્રાસ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? વલ્લભ મીરાં નરસિંહ પ્રેમાનંદ વલ્લભ મીરાં નરસિંહ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. તહોમતનામું તરંગીનું સ્વપ્ન આગંતુક પરંપરા તહોમતનામું તરંગીનું સ્વપ્ન આગંતુક પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલહીરનો બંધિયો હાથ, મુંજા વાલમજી લોલ !હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.’ - ગીતનો પ્રકાર જણાવો. હાઇકુ સોનેટ ફટાણાં લોકગીત હાઇકુ સોનેટ ફટાણાં લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? પ્રેમાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP