ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો.

ઉત્પ્રેક્ષા
શ્લેષ
યમક
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

ધનપાલ - ભવિસતકાહા
રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ
કલ્હણ - કથાસરિતસાગર
ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ?

અગિયારમી સદીથી પંદરમી સદી
બારમી સદીથી પંદરમી સદી
સોળમી સદીથી અઢારમી સદી
પંદરમી સદીથી સત્તરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

કવિ કાન્ત
નર્મદ
કવિ દલપતરામ
ભોજા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP