ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ શ્લેષ યમક ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ શ્લેષ યમક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આગિયા’ હાઈકુ સંગ્રહના સર્જક કોણ છે ? ધીરુ પરીખ દુલેરાય કારાણી દલપત પઢિયાર કરસનદાસ માણેક ધીરુ પરીખ દુલેરાય કારાણી દલપત પઢિયાર કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? સુરેશ જોશી રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી મધુરાય સુરેશ જોશી રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? હરિકૃષ્ણ પાઠક પ્રેમજી પટેલ સ્વામી આનંદ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક પ્રેમજી પટેલ સ્વામી આનંદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ સુંદરમ્ ર.વ.દેસાઈ રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ સુંદરમ્ ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? એક જ દે ચિનગારી સ્પેક્ટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા સમયાંતર એક જ દે ચિનગારી સ્પેક્ટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા સમયાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP