ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

જયંત પંડ્યા
મહાદેવભાઈ દેસાઈ
સૌમ્ય જોષી
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ?

વલ્લભ ભટ્ટ
પ્રભુલાલ દ્વિવેદી
અવિનાશ વ્યાસ
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ?

ચિત્રાત્મકતા
સંવેદનશીલતા
ચિંતનાત્મકતા
ચરિત્રાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP