ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ? જયંત પંડ્યા મહાદેવભાઈ દેસાઈ સૌમ્ય જોષી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જયંત પંડ્યા મહાદેવભાઈ દેસાઈ સૌમ્ય જોષી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. સૌજન્ય હિમાચલ ફિલસૂફ મકરંદ સૌજન્ય હિમાચલ ફિલસૂફ મકરંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો જન્મ ક્યા થયો હતો ? રાજકોટ સુરત ભાવનગર અમદાવાદ રાજકોટ સુરત ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? ચિત્રાત્મકતા સંવેદનશીલતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક ચિત્રાત્મકતા સંવેદનશીલતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રુસો તારાબેન મોડક પેસ્ટોલજી ગિજુભાઈ બધેકા રુસો તારાબેન મોડક પેસ્ટોલજી ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP