ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

નકુલ : મણિ પુષ્પક
અર્જુન : દેવદત્ત
યુધિષ્ઠિર : અનંત વિજય
ભીમ : પૌન્ડ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

એક જ દે ચિનગારી
સમયાંતર
સ્પેક્ટ્રોમીટર
ખુલ્લા બારણે ટકોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP