ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા
કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા
રામનારાયણ પાઠક - મનો વિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?

ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી
જ્યોતીન્દ્ર દવે
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

ચુનીલાલ શાહ
સચ્ચિદાનંદ વાત્સાયન
ભોગીલાલ ગાંધી
શાંતિલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP