ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? ખારી માઝમ મેશ્વો હાથમતી ખારી માઝમ મેશ્વો હાથમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોમના કયા ઈતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ? ઓરોકૂલ ટોલેમી સ્ટ્રેબો પ્લિની ઓરોકૂલ ટોલેમી સ્ટ્રેબો પ્લિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? મૈત્રક યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ ચાવડા યુગ મૈત્રક યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ ચાવડા યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદપુરાણ કયાં રચાયું હોવાનું મનાય છે ? વલભી સિદ્ધપુર વડનગર સોમનાથ વલભી સિદ્ધપુર વડનગર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ? આપેલ પૈકી કોઇ નહી ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આપેલ પૈકી કોઇ નહી ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP