ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? હાથમતી ખારી માઝમ મેશ્વો હાથમતી ખારી માઝમ મેશ્વો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ? હીરાનંદ શાસ્ત્રી રમેશ જમીનદાર હસમુખ સાંકળીયા હરિભાઈ ગોદાણી હીરાનંદ શાસ્ત્રી રમેશ જમીનદાર હસમુખ સાંકળીયા હરિભાઈ ગોદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ? છોટુભાઈ પુરાણી મોતીભાઈ અમીન અંબુભાઈ પુરાણી કીકુભાઈ નાયક છોટુભાઈ પુરાણી મોતીભાઈ અમીન અંબુભાઈ પુરાણી કીકુભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? ઝીંઝુવાડા નગવાડા માણેકવાડા જૈસવાડા ઝીંઝુવાડા નગવાડા માણેકવાડા જૈસવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? નારાયણભાઈ પટેલ રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર ગોવિંદભાઈ શિણોલ નારાયણભાઈ પટેલ રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર ગોવિંદભાઈ શિણોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્ષત્રપો અને મૈત્રકો ___ હતા. શાક્ત શૈવ બૌદ્ધધર્મી વૈષ્ણવ શાક્ત શૈવ બૌદ્ધધર્મી વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP