ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? મેશ્વો ખારી માઝમ હાથમતી મેશ્વો ખારી માઝમ હાથમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ? લોકનિકેતન લોકસારથી સહયોગ સેવા ટ્રસ્ટ આનંદનિકેતન લોકનિકેતન લોકસારથી સહયોગ સેવા ટ્રસ્ટ આનંદનિકેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?1. બરોડાના ગાયકવાડ2. ઈડરના રાજા3. રાજપીપળાના રાજા4. નવાનગરના જામ5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I 1,2 & 3 1,2,3,4 & 5 1,3,4 & 5 1,2,3 & 4 1,2 & 3 1,2,3,4 & 5 1,3,4 & 5 1,2,3 & 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન અકબર તૈમુર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન અકબર તૈમુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો. નરસિંહભાઈ ભાવસાર રમણીકલાલ દોશી વલ્લભ કીકાણી મધુભાઈ ગાવિત નરસિંહભાઈ ભાવસાર રમણીકલાલ દોશી વલ્લભ કીકાણી મધુભાઈ ગાવિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP