ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

નથુરામ શર્મા-બીલખા
આપાદાના-ચલાલા
જાહેર પીર-ઉનાવા
દેવાભગત-ભાણવડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ
આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ
પંડિત યુગ - કાન્ત, કલાપી
સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP