ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટીયા
સુરસિંહજી ગોહિલ
કવિ ન્હાનાલાલ
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ?

કુમારપાળ દેસાઈ
શાહબુદ્દીન રાઠોડ
જોરાવરસિંહ જાદવ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP