Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈ. સ. 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો ?

વિલિયમ પેટી
થોમસ રોબર્ટ માલ્થસ
જ્હોન ગ્રાઉન્ટ
ફ્રાંક લોરીમેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ - શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય.

હુલ્લડ
યુદ્ધ કરવું
બખેડો
ગેરકાયદેસર મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નિગૃહણીય ગુનો (Cognizable Offence) એટલે...

જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે.
જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે.
ગંભીર પ્રકારના ગુના
દીવાની ગુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP