ભારતનો ઈતિહાસ (History of India)
ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ?

સર આયરફૂટ
લોર્ડ વેલેસ્લી
લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ
લોર્ડ વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

અષ્ટાંગહૃદય
લીલાવતી ગણિત
પંચસિદ્ધાંતિકા
બ્રહ્મસિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?

કુલોત્તુંગ ચોલા
રાજેન્દ્ર ચોલા
રાજાધિરાજ ચોલા
રાજરાજા ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ?

વિનોબા ભાવે
બાબા આમ્ટે
જમનાદાસ બજાજ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP