Gujarat Police Constable Practice MCQ Part - 4
18મી સદીમાં ભાવનગર ઔદ્યોગિક અને વેપારની દૃષ્ટિએ એક મહત્વનું કેન્દ્ર ગણાતું હતું. તે માટે કયા અગત્યનાં પરિબળો હતા ?

કૃષિ - ઉત્પાદનમાં વધારો
મરાઠાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ
પેશ્વાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ
ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલવૃત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કઈ વ્યથા મહાવ્યથા ગણાશે ?

આપેલ તમામ
પુરૂષત્વનો નાશ કરવો
કોઇપણ આંખની જોવાની શકિતનો કાયમી નાશ
હાડકું ભાંગી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP