ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?

મિર્ઝા અઝીઝ કોકા
કુલીજખાન
શિહાબુદિન અહમદખાન
મિર્ઝા અબ્દુલ રહીમખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ?

મીહિરભોજ નાગભટ્ટ - II
નાગભટ્ટ -I
નાગભટ્ટ - II
વિક્રમાદિત્ય - II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા.

પ્રાર્થના સમાજ
ભારત ધર્મ મહામંડળ
આર્યસમાજ
બ્રહ્મોસમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP