ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?

શિહાબુદિન અહમદખાન
કુલીજખાન
મિર્ઝા અઝીઝ કોકા
મિર્ઝા અબ્દુલ રહીમખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ?

નરહરિ રાવળ
બી.કે. મજુમદાર
દરબાર ગોપાળદાસ
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ?

બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
જીવરાજ મહેતા
ઘનશ્યામભાઈ ઓઝા
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP