ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ? શિહાબુદિન અહમદખાન કુલીજખાન મિર્ઝા અઝીઝ કોકા મિર્ઝા અબ્દુલ રહીમખાન શિહાબુદિન અહમદખાન કુલીજખાન મિર્ઝા અઝીઝ કોકા મિર્ઝા અબ્દુલ રહીમખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ? નરહરિ રાવળ બી.કે. મજુમદાર દરબાર ગોપાળદાસ કિશોરલાલ મશરૂવાળા નરહરિ રાવળ બી.કે. મજુમદાર દરબાર ગોપાળદાસ કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ? બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ? હિતેન્દ્રભાઈ દેસાઈ જીવરાજ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ જીવરાજ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસીઓના ધર્મપુસ્તક ઝંદ અવેસ્તા કયા વેદને મળતું આવે છે ? યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તારંગા પર આવેલ સુંદર પ્રતિમાવાળું જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે ? પાર્શ્વનાથ અજિતનાથ મલ્લીનાથ આદિનાથ પાર્શ્વનાથ અજિતનાથ મલ્લીનાથ આદિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP