ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ? કુલીજખાન શિહાબુદિન અહમદખાન મિર્ઝા અબ્દુલ રહીમખાન મિર્ઝા અઝીઝ કોકા કુલીજખાન શિહાબુદિન અહમદખાન મિર્ઝા અબ્દુલ રહીમખાન મિર્ઝા અઝીઝ કોકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ? આદિઅશ્મયુગ નવાશ્મયુગ લોહયુગ આપેલ પૈકી એક પણ નહીં આદિઅશ્મયુગ નવાશ્મયુગ લોહયુગ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાકાસાહેબ કાલેલકર આદિવાસીઓને શું કહેતા ? ગિરીજન ભૂમિજન રાનીપરજ કાળીપરજ ગિરીજન ભૂમિજન રાનીપરજ કાળીપરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ? પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ નિત્યાનંદ કાનુંગો મહેદી નવાઝજંગ પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ નિત્યાનંદ કાનુંગો મહેદી નવાઝજંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસીઓના ધર્મપુસ્તક ઝંદ અવેસ્તા કયા વેદને મળતું આવે છે ? ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP