ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ?

જુનાગઢનો નવાબ
જુનાગઢનો સેનાપતિ
જુનાગઢનો ખજાનચી
જૂનાગઢનો વઝીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ?

અમૃતલાલ ઠક્કર
ગોપાલકૃષ્ણ ગોખલે
મદનગોપાલ શર્મા
જીવણલાલ બેરિસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ?

ચીમનભાઈ પટેલ
બળવંતરાય મહેતા
હિતેન્દ્ર દેસાઇ
ડો. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP