ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ? અજય પટેલ ગોવિંદભાઈ રાવલ રતિભાઈ જોષી સુરેશભાઈ સોની અજય પટેલ ગોવિંદભાઈ રાવલ રતિભાઈ જોષી સુરેશભાઈ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ? કરણદેવ વાઘેલા લવણપ્રસાદ ભોલા ભીમ કુમારપાળ કરણદેવ વાઘેલા લવણપ્રસાદ ભોલા ભીમ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ? મુહમ્મદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ અહમદશાહ પ્રથમ મુહમ્મદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ અહમદશાહ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? સૂરદાસ મહીપતરામ રૂપરામ રણછોડદાસ દયારામ સૂરદાસ મહીપતરામ રૂપરામ રણછોડદાસ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી કાળ દરમિયાન વિવિધ હોદ્દા / વિભાગ સંદર્ભે અયોગ્ય જોડ શોધો. મંડલના વડા-મહામંડલેશ્વર દરેક કરણના વડા-મહામાત્ય સેનાપતિ-દંડનાયક સ્થાનિક અધિકારી-કુમારામાત્ય મંડલના વડા-મહામંડલેશ્વર દરેક કરણના વડા-મહામાત્ય સેનાપતિ-દંડનાયક સ્થાનિક અધિકારી-કુમારામાત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP