ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ?

અમરસિંહ ચૌધરી
બાબુભાઈ જશાભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.‌સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ?

દામાજી ગાયકવાડ
આનંદરાવ ગાયકવાડ
આપેલ પૈકી એક પણ નહીં
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ?

સુરેન્દ્રનગર જિલ્લો
જૂનાગઢ જિલ્લો
અમદાવાદ જિલ્લો
ભાવનગર જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP