ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દાદા ભગવાનનું મૂળ નામ જણાવો.

સાકળચંદ અંબાલાલ પટેલ
સોમાભાઈ વિહાભાઈ પટેલ
મૂળજીભાઈ સાકળચંદ પટેલ
અંબાલાલ મૂળજીભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

ગાંધીજી
પંડિત દીનદયાળ
રાજ નારાયણ બોઝ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

ભરૂચનો કિલ્લો
ડભોઈનો કિલ્લો
વડનગરનો કિલ્લો
પાટણનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP