ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ કોને મળતી આવે છે ? ઇન્દ્રદેવ હનુમાનજી શ્રીકૃષ્ણ ભગવાન શિવ ઇન્દ્રદેવ હનુમાનજી શ્રીકૃષ્ણ ભગવાન શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 1,2,3,4 1,2,3 2 1,3,4 1,2,3,4 1,2,3 2 1,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બુદ્ધિવર્ધક હિન્દુ સભાની સ્થાપના કયાં થઈ ? મુંબઈ રાજકોટ અમદાવાદ સુરત મુંબઈ રાજકોટ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ? ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત રૂદ્રદમન ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત રૂદ્રદમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ? ડો. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્ર દેસાઇ ડો. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્ર દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP