ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉનાવા ખાતે આવેલી મીરાંદાતારની દરગાહ કઈ નદીના કાંઠે છે ? રૂપેણ બનાસ હરણાવ પુષ્પાવતી રૂપેણ બનાસ હરણાવ પુષ્પાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ? વીર સાવરકર મેડમ ભિખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા વીર સાવરકર મેડમ ભિખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ? હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ડૉ. જીવરાજ નારાયણ મહેતા બળવંતરાય ગોપાલજી મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ડૉ. જીવરાજ નારાયણ મહેતા બળવંતરાય ગોપાલજી મહેતા ઘનશ્યામભાઈ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ? ઈ.સ. 1411 ઈ.સ. 1443 ઈ.સ. 1423 ઈ.સ. 1413 ઈ.સ. 1411 ઈ.સ. 1443 ઈ.સ. 1423 ઈ.સ. 1413 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ? કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" વિશાખાદત "મુદ્રારાક્ષસ" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" વિશાખાદત "મુદ્રારાક્ષસ" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ચૌલાદેવી દેવળદેવી ઉદયમતી મીનળદેવી ચૌલાદેવી દેવળદેવી ઉદયમતી મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP