ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ?

છબીલદાસ મહેતા
આનંદીબેન પટેલ
કેશુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?

આપેલ પૈકી કોઇ નહી
તીરૂતસિંહ અને બૅમનાયક
રૂપસિંહ અને જોગીયા ભગત
જટરા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP