ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉનાવા ખાતે આવેલી મીરાંદાતારની દરગાહ કઈ નદીના કાંઠે છે ? રૂપેણ હરણાવ બનાસ પુષ્પાવતી રૂપેણ હરણાવ બનાસ પુષ્પાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? 182 154 168 132 182 154 168 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? અમૃતલાલ ઠક્કર જીવણલાલ બેરિસ્ટર ગોપાલકૃષ્ણ ગોખલે મદનગોપાલ શર્મા અમૃતલાલ ઠક્કર જીવણલાલ બેરિસ્ટર ગોપાલકૃષ્ણ ગોખલે મદનગોપાલ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા આદિવાસી બળવાનું મુખ્ય કારણ માનવ બલિ પરનો પ્રતિબંધ હતો ? ખોંડ બળવો રાંપા બળવો સંથાલ બળવો મુંડા બળવો ખોંડ બળવો રાંપા બળવો સંથાલ બળવો મુંડા બળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું ? કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો મૂળરાજ પહેલો કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો મૂળરાજ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ? આત્મારામ દવે મુનિશ્રી સંતબાલજી રવિશંકર મહારાજ પુનિત મહારાજ આત્મારામ દવે મુનિશ્રી સંતબાલજી રવિશંકર મહારાજ પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP