ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? અખો પ્રેમાનંદ ભોજા ભગત ધીરો ભગત અખો પ્રેમાનંદ ભોજા ભગત ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નાકર પ્રેમાનંદ નર્મદ દલપતરામ નાકર પ્રેમાનંદ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? ઈશ્વર પેટલીકર રમણલાલ સોની પીતાંબર પટેલ ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર રમણલાલ સોની પીતાંબર પટેલ ગૌરીશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નવું આકાશ નવી ધરતી' કોનું નાટક છે ? સરોજ પાઠક વિનોદ ભટ્ટ તારક મહેતા પ્રિયકાન્ત પરીખ સરોજ પાઠક વિનોદ ભટ્ટ તારક મહેતા પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. દયાશ્રય ત્રિષષ્ટિશલાકા પુરુષ વીતરાગ સ્રોત પરિશિષ્ટ પર્વ દયાશ્રય ત્રિષષ્ટિશલાકા પુરુષ વીતરાગ સ્રોત પરિશિષ્ટ પર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP