ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ?

ભોજા ભગત
અખો
પ્રેમાનંદ
ધીરો ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

મણિલાલ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટિયા
વિશ્વનાથ ભટ્ટ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP