ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

શેરલોક હોમ્સ
ઍલેકઝાન્ડર ડ્યૂમા
ગ્લૅમિસ ડંકન
ડ્યૂક ઓર્સિનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

નિરંજન ભગત
સુરેશ જોષી
મકરંદ દવે
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

મણિલાલ દ્વિવેદી
વિશ્વનાથ ભટ્ટ
નરસિંહરાવ દિવેટિયા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP