ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિકે’ નિબંધ સંગ્રહના રચયિતા કોણ છે ? સુરેશ જોષી ગૌરીશંકર જોષી નાનાલાલ જયન્ત પાઠક સુરેશ જોષી ગૌરીશંકર જોષી નાનાલાલ જયન્ત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ ભટ્ટ વિનોદ જાની વિનોદ શાહ વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ વિનોદ જાની વિનોદ શાહ વિનોદ અધ્વર્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજર ભાષા" શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ? પદ્મનાભ ભાલણ પરમાનંદ અખો પદ્મનાભ ભાલણ પરમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો. પૃથ્વી શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ મંદાક્રાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ આલેખનના પારંપારિક લૌકિક પ્રકાર છે. રચનાબંધ & તીતડા ભાત આલેખપટ રચનાબંધ તીતડા ભાત રચનાબંધ & તીતડા ભાત આલેખપટ રચનાબંધ તીતડા ભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP