ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ? નંદુલાલ મહેતાને શૈલેષ મહેતાને સુરેશ મહેતાને ગૌરાંગ મહેતાને નંદુલાલ મહેતાને શૈલેષ મહેતાને સુરેશ મહેતાને ગૌરાંગ મહેતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ નારાયણભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ નારાયણભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે. હરિહર ભટ્ટ નગીન પારેખ વિશ્વનાથ ભટ્ટ બંસીધર શુકલ હરિહર ભટ્ટ નગીન પારેખ વિશ્વનાથ ભટ્ટ બંસીધર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ? દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? ડગલું ભર્યું કે ન હઠવું દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? ડગલું ભર્યું કે ન હઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. રાજકોટ ચાણસ્મા તારંગા ભીલોડા રાજકોટ ચાણસ્મા તારંગા ભીલોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP