ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ?

નંદુલાલ મહેતાને
શૈલેષ મહેતાને
સુરેશ મહેતાને
ગૌરાંગ મહેતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ?

ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ
નારાયણભાઈ દેસાઈ
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે.

હરિહર ભટ્ટ
નગીન પારેખ
વિશ્વનાથ ભટ્ટ
બંસીધર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

દાસપણું ક્યાં સુધી
સહુ ચાલો જીતવા જંગ
પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?
ડગલું ભર્યું કે ન હઠવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ?

બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર
બાલમુકુંદ શિવાજી કાલેલકર
શિવાજી બાલમુકુંદ કાલેલકર
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP