ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ?

નંદુલાલ મહેતાને
સુરેશ મહેતાને
ગૌરાંગ મહેતાને
શૈલેષ મહેતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.
આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે.

નદીનું સિંધુને આમંત્રણ
મને જોઈને ઊડી જતાં પક્ષીઓને
આપની યાદી
સારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ?

જીવનચરિત્ર
પ્રવાસ વર્ણન
લલિતનિબંધ
આત્મકથા ખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ?

કલાપી
ગની દહીંવાલા
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ?

મણિલાલ નભુભાઈ દ્વિવેદી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રાજેન્દ્ર કેશવલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP