GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરિક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ ક્યા પ્રકારની ભૂલ છે ?

આપેલ પૈકી કોઈ નહીં
પહેલા પ્રકારની ભૂલ
બીજા પ્રકારની ભૂલ
પહેલા અને બીજા પ્રકારની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ઇનપુટ-આઉટપુટ મોડેલની રચના કોણે કરી હતી?

રોબર્ટ સોલો
એચ.બી. કેનેરી
વેસેલી લીયોન્ટીફ
ગુન્નાર મીરડાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારના ફાયદા
અન્નાહારની હિમાયત
અન્નાહારી જીવન
અન્નાહાર-જીવનમંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
પ્રામાણ્ય વિતરણ માટે

મધ્યક > મધ્યસ્થ < બહુલક
મધ્યક = મધ્યસ્થ = બહુલક
મધ્યક > મધ્યસ્થ > બહુલક
મધ્યક < મધ્યસ્થ < બહુલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ફુગાવા દરમ્યાન નાણાંના મૂલ્યમાં શું ફેરફાર થાય છે ?

વધારો થાય છે
સ્થિર રહે છે
શૂન્ય થાય છે
ઘટાડો થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP