GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરિક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ ક્યા પ્રકારની ભૂલ છે ? આપેલ પૈકી કોઈ નહીં પહેલા પ્રકારની ભૂલ પહેલા અને બીજા પ્રકારની ભૂલ બીજા પ્રકારની ભૂલ આપેલ પૈકી કોઈ નહીં પહેલા પ્રકારની ભૂલ પહેલા અને બીજા પ્રકારની ભૂલ બીજા પ્રકારની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અનુમાનિત આંકડા એટલેઃ એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇજારાયુક્ત હરીફાઇનો ખ્યાલ કોણે આપ્યો છે ? સ્ટીગલર ચેમ્બરલીન માર્શલ રિકાર્ડો સ્ટીગલર ચેમ્બરલીન માર્શલ રિકાર્ડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 N એકમોવાળી એક સમષ્ટિમાંથી પુરવણીસહિત પદ્ધતિથી n કદના શક્ય નિદર્શોની સંખ્યા ___ થાય. આપેલ પૈકી એક પણ નહીં NCn n² N" આપેલ પૈકી એક પણ નહીં NCn n² N" ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 છેલ્લા 10 વર્ષના ચોખા, ઘઉં અને મકાઈનું વર્ષવાર ઉત્પાદન ___ દ્વારા પ્રદર્શિત કરી શકાય છે. નળાકાર તૂટેલી સ્તંભાકૃતિ સાદી સ્તંભાકૃતિ પાસપાસેની સ્તંભાતિ નળાકાર તૂટેલી સ્તંભાકૃતિ સાદી સ્તંભાકૃતિ પાસપાસેની સ્તંભાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો. કૃષ્ણના પદો હિંડોળાનાં પદ પિતૃ શ્રાદ્ધ શામળાનો વિવાહ કૃષ્ણના પદો હિંડોળાનાં પદ પિતૃ શ્રાદ્ધ શામળાનો વિવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP