GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારના ફાયદા
અન્નાહારી જીવન
અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારની હિમાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયું પ્લાસ્ટિક નાણું છે ?
1. ડિમાન્ડ ડ્રાફ્ટ
2. ક્રેડિટ કાર્ડ
3. ડેબીટ કાર્ડ

(2) અને (3) બંને
ફક્ત (1)
આપેલ તમામ
ફક્ત (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ?

ખંભાત
સેવાલીયા
રાધનપુર
હિંમતનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP