GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે.

મધ્યસ્થ
સ્વરિત મધ્યક
સમાંતર મધ્યક
ગુણોત્તર મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો.

સાંજ છૂટ્યાની વેળા
વીજળીને ચમકારે
રંગભૂમિ
રેતપંખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP