GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

ડિમલાઇટ
વિચારોના વૃંદાવનમાં
માનવતાની યાત્રા
પગલાં તળાવમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ?

1986
1988
1989
1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP