GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

પગલાં તળાવમાં
વિચારોના વૃંદાવનમાં
માનવતાની યાત્રા
ડિમલાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરિક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ ક્યા પ્રકારની ભૂલ છે ?

આપેલ પૈકી કોઈ નહીં
બીજા પ્રકારની ભૂલ
પહેલા અને બીજા પ્રકારની ભૂલ
પહેલા પ્રકારની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ

મંદાક્રાન્તા
સ્ત્રગ્ઘરા
પૃથ્વી
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP