GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

વિચારોના વૃંદાવનમાં
માનવતાની યાત્રા
પગલાં તળાવમાં
ડિમલાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

ટાઈપ-2 ભૂલ
આપેલ પૈકી કોઈ નહીં
ઉત્પાદકનું જોખમ
ગ્રાહકનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે?

વીમા ક્ષેત્રના સુધારા
બેન્કિંગ ક્ષેત્રના સુધારા
ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા
ખેતી ક્ષેત્રના સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP