GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો. વિચારોના વૃંદાવનમાં માનવતાની યાત્રા પગલાં તળાવમાં ડિમલાઇટ વિચારોના વૃંદાવનમાં માનવતાની યાત્રા પગલાં તળાવમાં ડિમલાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે. ટાઈપ-2 ભૂલ આપેલ પૈકી કોઈ નહીં ઉત્પાદકનું જોખમ ગ્રાહકનું જોખમ ટાઈપ-2 ભૂલ આપેલ પૈકી કોઈ નહીં ઉત્પાદકનું જોખમ ગ્રાહકનું જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેની કિંમતોમાંથી સંભાવનામાં શું શકય નથી ? P(X) = 1 ∑xP(X) = 3 P(X) = 0.5 આપેલ પૈકી કોઈ નહીં P(X) = 1 ∑xP(X) = 3 P(X) = 0.5 આપેલ પૈકી કોઈ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે? વીમા ક્ષેત્રના સુધારા બેન્કિંગ ક્ષેત્રના સુધારા ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા ખેતી ક્ષેત્રના સુધારા વીમા ક્ષેત્રના સુધારા બેન્કિંગ ક્ષેત્રના સુધારા ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા ખેતી ક્ષેત્રના સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બે ચલ x અને y વચ્ચેનો સહસબંધાંક 0.48 છે અને તેમની વચ્ચેનું સહવિચરણ 36 છે. જો x નું વિચરણ 16 હોય તો y નું પ્રમાણિત વિચલન શું રહેશે ? 12.5 20 18.75 22.65 12.5 20 18.75 22.65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 74.0% 76.0% 68.4% 66.4% 74.0% 76.0% 68.4% 66.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP