Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

વિચારોના વૃંદાવનમાં
માનવતાની યાત્રા
ડિમલાઇટ
પગલાં તળાવમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ?

બહુલક
સમાંતર મધ્યક
મધ્યસ્થ
ગુણોત્તર મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સીમાંત ખર્ચની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે ?

જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર
કુલ ખર્ચ / કુલ જથ્થો
કુલ જથ્થો / કુલ ખર્ચ
કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP